ચબરખી

મારા નવા પુસ્તક "ચબરખી" નું વિમોચન તા 12 જાન્યુઆરી ના રોજ પ્રખર વક્તા અને કથાકાર પૂજ્ય સંત શ્રી મોરારિબાપુના વરદ હસ્તે સંપન્ન થયું. 
આપ આ પુસ્તક મેળવવા માટે pran.trivedi@gmail.com 
પર ઇમેઇલ કરી શકો છો

Comments