Posts

Showing posts from March, 2019

સોનેરી સ્મરણ

Image
મારા નવા પુસ્તક "ચબરખી" ને ગુજરાતના રાજ્યપાલશ્રી અને વિદ્વાન શ્રી ઓમપ્રકાશ કોહલીસહેબ તરફથી શુભકામનાઓ અને આશીર્વાદ પ્રાપ્ત થયા છે.

ચબરખી

Image
મારા નવા પુસ્તક "ચબરખી" નું વિમોચન તા 12 જાન્યુઆરી ના રોજ પ્રખર વક્તા અને કથાકાર પૂજ્ય સંત શ્રી મોરારિબાપુના વરદ હસ્તે સંપન્ન થયું.  આપ આ પુસ્તક મેળવવા માટે pran.trivedi@gmail.com  પર ઇમેઇલ કરી શકો છો