Posts

Showing posts from February, 2022

યાદગાર ક્ષણો

Image
 તા.20.02.2022ના દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વર્ષ 2019 માટે શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકો અર્પણ થયાં... મારા પુસ્તક 'ચબરખી' ને આ માટે પસંદ કરવા માટે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ મુરબ્બી શ્રી વિષ્ણુભાઈ પંડ્યા, મહામાત્ર શ્રી જોરાવરસિંહ જાદવ તેમજ આ શ્રેણીના પુસ્તક ચયન માટેના પરામર્શક શ્રી પ્રવીણ દરજી સાહેબનો હૃદયપૂર્વક આભારી છું.