સૌજન્યશીલ વ્યક્તિ શ્રી અમિશ સાહેબા

 



શ્રી અમિષ સાહેબા, ભારતે ક્રિકેટજગતને આપેલ એક સંનિષ્ઠ અમ્પાયર અને નખશીખ સજ્જન વ્યક્તિત્વ.. 

મારા પુસ્તક "ચબરખી"માં જેમની અમ્પાયર એકેડમી ની ઉમદા પ્રવૃત્તિઓ બાબતે એક પ્રકરણ સામેલ છે એવા આ મિત્રને 30 નવેમ્બરે, બેન્ક સેવાઓમાંથી નિવૃત્તિ નિમિત્તે મળવાની અને પુસ્તક આપવાની તક મળી... ખૂબ ખૂબ શુભકામનાઓ પ્રિય શ્રી અમીષભાઈ...

Comments