મુલાકાત

 મારો અનુભવ છે કે કેટલાક વ્યક્તિત્વ ઉર્જાના સ્ત્રોત જેવાં હોય છે. એટલે જ્યારે તક મળે ત્યારે આવાં વ્યક્તિવિશેષને મળી ઉર્જાપ્રાપ્તિનો અનુભવ લીધો છે એવી કેટલીક મુલાકાતો..


લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી


લોકપ્રિય લેખક ચિંતક પદ્મશ્રી ગુણવંત શાહ સાથે યાદગાર ક્ષણો


તબીબ ઋષિ પદ્મશ્રી ડૉ. એચ એલ ત્રિવેદી



પરમ શ્રદ્ધેય શ્રી મોરારિબાપુ..


પ્રખર ચિંતક લેખક અને નિબંધકાર પદ્મશ્રી પ્રવીણ દરજી


હળવી શૈલીમાં માર્મિક જ્ઞાન રજુ કરવાના નિષ્ણાત પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ


રાજભવન ગુજરાત ખાતે તત્કાલીન રાજ્યપાલ માનનીય શ્રી ઓમપ્રકાશ કોહલીજી સાથેની સુંદર પળો

Comments