વંદન અભિનંદન

 


એકાદ વર્ષ પહેલાં જેમના આશીર્વાદ અમને પ્રાપ્ત થયાં હતાં એ સાહિત્યકાર શ્રી દાદુદાન પ્રતાપદાન ગઢવી, "કવિ દાદ " ને 2021 નો પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો છે....દાદબાપુ, વંદન, અભિનંદન

Comments