યાદગાર ક્ષણો

વિખ્યાત નાટય અભિનેતા શ્રી સિદ્ધાર્થ રાંદેરીયાને આજે અચાનક જ મળવાની તક મળી..ઘણી વાતો પણ થઈ અને મારું પુસ્તક "ચબરખી" પણ સુપ્રત કર્યું. થોડાં પાના વાંચીને તેઓ ખુશ થયા અને એ ખુશી હસ્તાક્ષર સાથે વ્યક્ત પણ કરી...યાદગાર ક્ષણો સૌ મિત્રો સાથે વહેંચતા આનંદ થાય છે...ખૂબ ખૂબ આભાર નટસમ્રાટ શ્રી સિદ્ધાર્થ ભાઈ....



Comments